ધર્મ દર્શન

લંડનના હાઉસ ઓફ લોર્ડ્સમાં આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાને “Global Leader of the Year 2026” એવોર્ડથી સન્માનિત કરાયા.

દત્તાશ્રય આશ્રમ છેલ્લા ૧૧ વર્ષથી સનાતન ધર્મ, વૈદિક સંસ્કૃતિ અને માનવસેવાને સમર્પિત એક પ્રેરણાદાયી આધ્યાત્મિક કેન્દ્ર તરીકે કાર્યરત છે. આશ્રમના…

ધર્મ દર્શન

સુરતના ભેદવાડ વિસ્તારમાં ‘શિવ-ભીમ મહોત્સવ’ અને નવનિર્વાચિત નગરસેવકોનો સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો

સુરત: સુરતના ભેદવાડ, પાંડેસરા વિસ્તારમાં ગઇકાલે ‘શિવ-ભીમ મહોત્સવ’નું અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની…

ધર્મ દર્શન

ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ભરૂચ: શહેરમાં તારીખ 12 એપ્રિલ 2026ના રોજ ઓમ ગુરુની પાવન નિશ્રામાં દિવ્ય મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી…

ધર્મ દર્શન

સુરતમાં ગુંજ્યો નવકાર મહામંત્રનો મહાજાપ: કેન્દ્રીય મંત્રી અમિત શાહના વર્ચ્યુઅલી જોડાયા

10 હજારથી વધુ શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવ્ય આયોજન સફળ, 108 દેશોમાં 10 કરોડ લોકો જોડાવાના વૈશ્વિક લક્ષ્ય સાથે કરાયું આયોજન સુરત…

ધર્મ દર્શન

સુરતમાં યોગદા સત્સંગ સોસાયટીનો ક્રિયાયોગ કાર્યક્રમ સંપન્ન, પાંચ આધ્યાત્મિક પુસ્તકોનું વિમોચન

સ્વામી શુદ્ધાનંદગીરીએ આપ્યું જીવનમૂલ્યોને સ્પર્શતું પ્રેરણાદાયી પ્રવચન સુરતઃ પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઇચ્છાનાથ–ડુમસ…