લંડનના હાઉસ ઓફ લોર્ડ્સમાં આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાને “Global Leader of the Year 2026” એવોર્ડથી સન્માનિત કરાયા.
દત્તાશ્રય આશ્રમ છેલ્લા ૧૧ વર્ષથી સનાતન ધર્મ, વૈદિક સંસ્કૃતિ અને માનવસેવાને સમર્પિત એક પ્રેરણાદાયી આધ્યાત્મિક કેન્દ્ર તરીકે કાર્યરત છે. આશ્રમના…
