Category: ગુજરાત
સાંઈલીલા ગ્રુપ દ્વારા શિવ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નાસિક ઢોલે રંગ જમાવ્યો, અફઝલ ખાન વધ પર આધારિત પોવાડા સાંભળવા માનવ મહેરામણ ઉમટી પડ્યો સુરત. હિંદવી સ્વરાજના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ[more...]
સાર્વજનિક યુનિવર્સિટીએ સમ્પર્ક 2025 ના 20મું સંસ્કરણ ઉજવ્યું
સુરત, 16 ફેબ્રુઆરી 2025: દર વર્ષે યોજાતા IEEE ગુજરાત વિભાગના લોકપ્રિય ઇવેન્ટ સમ્પર્ક 2025 આ વખતે પણ ધૂમધામથી ઉજવાયું. સર્વજાનિક યુનિવર્સિટીએ આ ઇવેન્ટનું આયોજન તારામોતી[more...]
IDT પ્રસ્તુત કરે છે: સ્ટાઈલ પણ, સેફ્ટી પણ – ડિઝાઇનર હેલ્મેટ્સથી સુરક્ષિત સુરત
આ વેલેન્ટાઇન ડે, IDT લાવ્યું પ્રેમ અને સુરક્ષાનું અનોખું સંદેશ – ટ્રેન્ડી હેલ્મેટ્સ સાથે સુરતમાં આવતીકાલથી હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે, પરંતુ અનેક યુવાનો તેને માત્ર[more...]
સોલેક્સ એનર્જીએ “વેલેન્ટાઇન ડે” ના અવસરે હેલ્મેટ વિતરણ અભિયાન સાથે પ્રેમ અને સલામતીનો સંદેશ આપ્યો
સુરત પોલીસના પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. વ્યક્તિ સુરક્ષિત તો પરિવાર પણ સુરક્ષિત. અમે દરેક નાગરિકને હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરવા અપીલ કરીએ છીએ" : ચેતન[more...]
સ્પીડ એન્ડ સ્કિલ કાર્નિવલ 2025 – ચપળતા, કુશળતા અને રમતગમતની ભાવનાનું ઉત્સવ
વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયેલા સ્પીડ એન્ડ સ્કિલ કાર્નિવલ 2025 એ હરીફાઈની જ્વાળાને ગતિ અને રોમાંચ સાથે સંલગ્ન કરી! આ દિવસો ઉત્સાહભરી[more...]
પ્રજાસત્તાક દિને કાર્નિવલ થકી યુથ નેશને આપ્યો સે નો ટુ ડ્રગ્સ, યેસ ટુ લાઈફનો સંદેશ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત રહ્યા ઉપસ્થિત સુરત. યુવા પેઢીને ડ્રગ્સના નશાની ચંગુલથી બચવવા માટે છેલ્લા દસ વર્ષથી કાર્યરત[more...]
સખીયા સ્કિન ક્લિનિકનો ગ્રોથ પ્લાન : બે વર્ષમાં દેશભરમાં 100 ક્લિનિક સુધી પહોંચવાનું લક્ષ્ય
સુરત : ભારતમાં ડર્મેટોલોજી અને સૌંદર્ય ચિકિત્સા ક્ષેત્રે અગ્રણી "સખીયા સ્કિન ક્લિનિક", સ્કિનકેર અને હેરકેરમાં તેની સ્થિતિ વધુ મજબૂત કરીને આગળ ઝડપી વૃદ્ધિ માટે તૈયાર[more...]
રોજિંદા હીરો અમારી સેવા કરતા હાથનું સન્માન
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે પૂર્વ-પ્રાથમિક અને પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે એક પ્રવૃત્તિ હાથ ધરી હતી જેથી નાના બાળકોને સમજાય કે કેવી રીતે સામુદાયિક સહાયકો સારી[more...]
ઉત્તરાયણ પર્વ પર પતંગ છોડી સમાજ સેવાને મહત્વ આપ્યું, વી.એન. ગોધાણી સ્કૂલના 56 વિદ્યાર્થીઓએ દાન એકત્રિત કર્યું
એકત્રીત થયેલ દાન, વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને બહેરા મૂંગા બાળકોની સંસ્થાને આપશે સુરત. ઉત્તરાયણ પર્વ એટલે કે મકર સંક્રાંતિ પર પતંગ સાથે ઉજવણીનું જેટલું મહત્વ[more...]
મકર સંક્રાંતિ: ઉર્જા અને નવી શરૂઆતનો સ્વાગત
મકર સંક્રાંતિનું આગમન આપણને યાદ કરાવે છે કે કઠોર શિયાળો પણ અંતે સુખદ અને મીઠી ધુપમાં પરિવર્તિત થાય છે, જે જીવનનો એક ઊંડો પાઠ આપે[more...]
